પ. પૂ. મહંતસ્્વવામીનું અમદવા્વવાદમવાં વ્વચરણ
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામમનારાયણ સંસ્્થાન (બીએપીએસ)ના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અત્યારે અમદાવાદમાં શામહબાગના શ્ી સ્વામમનારાયણ મંદદર ખાતે મવચરણ કરી રહ્ા છે. ઉપરોક્ત તસવીરમાં તેઓ ભગવાન સ્વામીનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણામતતાનંદ સ્વામીને મહંડોળામાં ઝુલાવી રહેલા દૃશ્યમાન ્થાય છે.