ગુજરવાતનવા મુખ્યપ્રધવાન ન્વી દદલ્હીની મુલવાકવાતે
નવી દદલ્હીમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દદ્ર મોદીના અધ્યક્ષપદે નીમત આયોગની ગવમનિંગ કાઉન્ન્દસલની સાતમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દદ્રભાઇ પટેલ ઉપન્સ્્થત રહ્ા હતા. આ દરમમયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દદ્ર પટેલે વડાપ્રધાન સા્થે મુલાકાત કરી હતી અને તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતગ્થત ગુજરાતમાં 13્થી 15 ઓગસ્ટ દરમમયાન હર ઘર મતરંગા અમભયાનના આયોજન સમહત રાજ્યલક્ષી મવમવધ મુદ્ા-પ્રોજેક્્ટ્સ પર ચચા્થ કરી હતી.