કોંગ્ેસ નેતવા રવાહુલ ગવાંધી વચત્રદુગ્પની મુલવાકવાતે
કોંગ્ેસના નેતા રાહુલ ગાંધી 3 ઓગસ્ટના રોજ કણા્થટકના મચત્રદુગ્થની મુલાકાતે ગયા હતા. આ દરમમયાન તેમણે ત્યાં શ્ી જગદગુરુ મુરુઘારાજેન્દદ્ર મવદ્ાપીઠના ડો. શ્ી મશવામૂમત્થ મુરુઘા શરણારુના આશીવા્થદ લઇને તેમની સા્થે મવમવધ મુદ્ે ચચા્થ કરી હતી તે વેળાની તસવીર. કણા્થટકમાં 2023માં મવધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવે છે. સ્્થામનક મલંગાયત સમુદાયમાં મુરુઘા મઠનું ખૂબ જ મહત્તવ છે. આ બંને મહાનુભાવોએ ઇષ્ટમલંગ અને મશવયોગ ચચા્થ કરી હતી. આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું છેલ્ા કેટલાક સમય્થી બસવન્ાજીનું અનુસરણ કરું છું. એટલે અહીં આવવું મારા માટે એક વાસ્તમવક સન્દમાનની વાત છે.