હૈદરાબાદમાં પાલલકાએ મસ્્ટજદ તોડી પાડતા ઓવૈસીના પક્ે ઉગ્ર લવરોધ કયયો, વ્યાપક દેખાવો
હૈદરાબાદના શમશાબાદમાં નગરપિાપલકાના અપધકારીઓએ એક મસ્સ્જદ ્તોડી પિાડી, ્તેના પવરોધમાં વ્યાપિક દેખાવો થયા હ્તા. ગ્ીન એવેન્યુ કોલોનીમાં મસ્સ્જદ-એ-ખ્વાજા મહમૂદ પિાપલકાના કમ્શચારીઓએ ભારે પિોલીસ બંદોબસ્્ત હેઠળ ્તોડી પિાડી હ્તી. આ ઘટનાનો સ્થાપનક મુસ્સ્લમ પનવાસીઓ અને પવપભન્ન પિક્ષોના ન્તે ાઓએ સખ્ત
પવરોધ કયમો હ્તો.
એમબીટી ને્તા અમજેદુલ્ા ખાને કહ્યું કે, મસ્સ્જદનું પનમા્શણ 3 વર્્શ પિહેલા કરાયું હ્તું અને ત્યાં જુમ્માની નમાજ સપહ્ત રોજ પિાંચ વખ્ત નમાજ અદા કરવામાં આવ્તી હ્તી. શમશાદ ગ્ામ પિંચાય્તની મંજુરી સાથે 15 એકર જમીન પિર ગ્ીન એવેન્યુ કોલોનીનો પ્લોટ હ્તો, જેમાં 250 ચોરસ યાડ્શના બે પ્લોટ મસ્સ્જદ
માટેના સ્થળ ્તરીકે ફાળવાયા હ્તા.
એક વ્યપતિનું ઘર મસ્સ્જદની બાજુમાં છે ્તેમણે અન્ય કેટલાક રહેવાસીઓ સાથે મસ્સ્જદ પવરુદ્ધ શમશાદ મ્યુપનપસપિલ કોપિમોરેશનના અપધકારીઓને ફકરયાદ કરી હ્તી. MBT ને્તાએ કહ્યું કે, આ મામલો કોટ્શમાં હોવા છ્તાં મ્યુપનપસપિલ અપધકારીઓએ ધાપમ્શક લાગણીઓ દુભાવી મસ્સ્જદ ્તોડી પિાડી હ્તી.