સાળંગપુિ ખાતે પ.પૂ. િાકેશપ્રસાિજીનો િન્મોત્સિ ઉિિાયો
શ્ી સ્વાર્મનારાયણ મંરદર વડતાલધામ સંર્ાર્લત ર્વશ્ર્વખ્યાત સાળંગપુરધામ શ્ી કષ્ટભંજનદેવ હનુમાનજી મંરદર ખાતે પ. પૂ. શાસ્ત્ી સ્વામી હરરપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી, કોઠારી ર્વવેકસાગરદાસ સ્વામીના માગ્ચદશ્ચનથી, વડતાલ ટ્રસ્ટી બોડ્ચના સહકારથી અને આર્ાય્ચશ્ી રાકેશપ્રસાદજી મહારાજશ્ીના આશીવા્ચદથી એક હજાર રૂમો તથા ર્વશાળ હોલની સુર્વધાવાળું ગુજરાતનું પ્રથમ સદગુરુ શ્ી ગોપાળાનંદ સ્વામી યાર્ત્ક ભવનનું ખાતમુહૂત્ચ, શ્ી લક્મીનારાયણદેવ ગાદી પીઠાર્ધપર્ત સનાતન પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આર્ાય્ચશ્ી રાકેશપ્રસાદજી મહારાજશ્ીનો ૫૬મો જન્મોત્સવની ઉજવણી અને કષ્ટભંજનદેવ દાદાને ફૂલનો રદવ્ય શણગાર ૩ ઓગષ્ટે દરર્મયાન કરવામાં આવેલ. જેમાં વડતાલ, ગઢડા, જૂનાગઢ, ભુજ ર્વગેરે ધામથી