િડતાલ સંસ્થાની પયામિિિણ િતન મા્સ્ે નિતિ પહેલ
સ્વાર્મનારાયણ સંપ્રદાયના ર્વશ્ પ્રર્સદ્ધ યાત્ાધામ વડતાલમાં, રર્વસભામાં વૃક્ષારોપણ માટે, શ્ી હરરકૃષ્ણ એગ્ો અજરપુરાના સૌજન્યથી ગાદીપર્ત આર્ાય્ચશ્ી રાકેશપ્રસાદજી મહારાજના ૫૬મા જન્મરદન ર્નર્મત્ે 5600 આંબાની કલમોનું ર્વતરણ કરવામાં આવ્યું હતું . ૧૫૦થી વધુ ગામડાઓમાં રહેતા લોકોને વલસાડની કેસર કેરીની કલમોની ર્ાર ફૂટના છોડ આપવામાં આવ્યા છે. આ પયા્ચવરણના જતન માટે સંસ્થાની નવતર પહેલ છે. ૬૭મી રર્વસભામાં મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ ભગવાનશ્ી સ્વાર્મનારાયણના વર્નામૃતની કથા દ્ારા શ્દ્ધા ર્વશ્ાસ અને શરણાગર્તની દ્રઢતા કરાવી હતી અને આઝાદીના અમૃતપવ્ચ ર્નર્મત્ હરઘર ર્તરંગો લહેરાવવા અપીલ