સંસ્્થા સંચાલર્ોને નમ્ર વવનંતી
ર્લજ્જત સંસ્થાનાં પ્રમુખ સ્વાતી પરાડકર, ઉપપ્રમુખ પ્રર્તભા સાવંત અને અન્ય બહેનોએ મનોજકુમાર ગોયલજીનું પરંપરા મુજબ ઉમળકાભેર સ્વાગત કયુિં હતું.
ર્ેરમેન વાંદરાબ્સ્થત ર્લજ્જત સંસ્થાનાં ર્પાતી (રોટી) ર્વભાગની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાનું કામકાજ જોઇને પ્રસન્નતા વ્યક્ કરી હતી અને સભ્ય બહેનો સાથે ર્ર્ા્ચ પણ કરી હતી.
સમગ્ર યુકે તથા અમેરિકામાં વિવિધ ધાવમમિક - સામાવિક સંસ્થાઓ દ્ાિા વિવિધ પિવોની ઉિિણી ધામધૂમપૂિમિક કિિામાં આિે છે. આપની સંસ્થા કે મંરિિ દ્ાિા આિા પિવોની ઉિિણી કિિામાં આિનાિ હોય કે સંસ્થાની અન્ય પ્રવૃવતિઓની વિગતો, કાયમિક્રમો વિષે વ્યાપક િનસમુિાય સુધી િાત પહોંચાડિાની હોય ત્યાિે “ગિિી ગુિિાત”માં તેની વિગતો મોકલિા અમાિો સંપક્ક કિિા વિનંતી.ફોન સંપર્્કકઃ ર્મલ રાવ