પોતાના કામથી ખુશ છે સુમનલ ગ્ોવર
અંગત કારણોસર ‘ધ કમપલ શિા્ષ’ શો છોડ્ા પછી, સુમનલ ગ્ોવર મવમવધ રફલ્િો અને વેબમસરીઝિાં પોતાની આવડતને પૂરવાર કરવાના રિયાસિાં છે. તે તેિાં થોડો સફળ પણ થયો છે. અત્યારે, તે તેની નવી રફલ્િ 'જવાન' નું શરૂ ટગં િાં વ્યસ્ત છે. જેિાં શાહરુખ ખાન પણ છે. મનિા્ષતાએ સુમનલની પસંદગી પછી વ્યક્ત કરેલી મચંતા મવશે તેણે સ્પષ્ટતા કરી હતી કે, પહેલા િને લાગતું હતું કે, િેં પરફોિ્ષ કરલે ા 'ગથ્ુ થી' અને 'ડો. િશહૂર ગુલાટી' પાત્રને કારણે િારા ભમવષ્યના રિોજક્ે ્ટ્સ પર અસર થશે અને તે અસર કેટલી િોટી હશે તેની િને ખબર ન હતી. પરંતુ હું નસીબદાર છું કે, દશ્ષકોએ કોિેડી મસવાયના િારા કાિને પણ વખાણ્યંુ છે. િેં એવા પાત્રો ભજવ્યા છે જેિાં િેં કોિેડીને બદલે મસરરયસ રોલ ભજવ્યા છે. લોકો િને કહેતા કે, કોિેડી મસવાય દશક્ષ ો તને સ્વીકારશે નમહ પરંતુ તઓે ખોટા સામબત થયા છે, જેની િને ખુશી છે. િને મવશ્ાસ હતો કે, જો િને સારી તક િળશે તો હું તેનો સદુપયોગ કરીને લોકોને િારી ટેલેન્ટ બતાવી શકીશ.