પ. પૂ. ભાઇશ્ીના સાજનધ્યમાં કૃષ્ણ િન્મોત્સ્વ ઉિ્વાયો
પોરબંદરના સાંદીપમન મવદ્ામનકેતનમાં પ. પૂ. રમેર્ભાઈ ઓઝા-ભાઇશ્રીના સામનિધ્યમાં હષ્શભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પાવન પવતે શ્રી હરર મંરદરમાં પૂજ્ય ભાઇશ્રી અને ઋમષકુમારો દ્ારા શ્રીમદ્ાગવતના પાઠ અને સંકીત્શન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ રાત્ે બરાબર 12 વાગ્યે 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' ના નાદ સા્થે બાળકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. ભગવાન બાળકૃષ્ણના બાળસ્વરૂપને મવમધવત્ મંત્ોચ્ાર દ્ારા મવમવધ દ્રવ્યો વડે અમભષેક-સ્ાન કરાવવામાં આવ્યું ત્થા નવા વસ્ત્ો અને આભૂષણો્થી શ્ર્રૃંગાર કરી આરતી કરવામાં આવી હતી.