ગુજરાતમાં ચૂંટણી પહેલા પ્રધાનમંડળમાં મોટા ફેરફાર
ગુજરાતમાં ચૂંટણી પહેલા પ્રધાનમંડળમાં મોટા ફેરફાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મવહના બાકી છે ત્્યારે મુખ્્યપ્રધાન ભૂપેન્દદ્ર પટેલે શવનિારની મોડી સાંજે તેમના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફાર ક્યાયા હતા. બે કેવબનેટ પ્રધાન જેમાં નંબર ટુ ગણાતા રાજેન્દદ્ર વરિિેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂણણેશ મોદી પાસેથી માગયા-મકાન વિભાગ છીનિી લેિામાં આવ્્યો હતો. આ બંને પ્રધાનો પાસે અન્દ્ય વિભાગો હોિાથી તેઓ પ્રધાન તરીકે હાલ ચાલુ રહેશે.
ભાજપના હાઇકમાન્દડને આ પ્રધાનોને કટ ટુ સાઇઝ કરી નાંખીને અન્દ્ય પ્રધાનોને પણ ચૂંટણી પહેલા સરકારી કામગીરીમાં જ ફોકસ કરિા અને કોઇપણ પ્રકારની ફરર્યાદો આિિી જોઇએ નહીં તેિો સંકેત આપિામાં આવ્્યો હતો. મહેસૂલ વિભાગનો હિાલો ગૃહ રાજ્્યપ્રધાન હર્યા સંઘિી અને માગયા-મકાન વિભાગનો હિાલો રાજ્્યકક્ાના પ્રધાન જગદીશ પંચાલને હાલ સોંપિામાં આવ્્યો છે.
ચૂંટણી પહેલા ભાજપના બે પ્રધાનોના ખાતા લઇ લેિા્યા હો્ય તેિું પ્રથમ િખત બન્દ્યું છે. બંને ખાતાના મહત્િના કેવબનેટ કક્ાના વનણયા્ય હિે મુખ્્યપ્રધાન પટેલ જ કરશે. આ પ્રધાનોના ખાતા ક્યા કારણથી ખાતા આંચકી લેિા્યા તે અંગે સરકાર દ્ારા કોઇ સત્ાિાર જાહેરાત કરિામાં આિી નથી. જોકે બંને પ્રધાનોને થોડા સમ્ય પહેલા જ તેમની કામગીરી ્યોગ્્ય રીતે કરિા માટે કહેિા્યું હોિાનું પણ બહાર આવ્્યું હતું.
પૂણણેશ મોદી પાસેથી માગયા-મકાન વિભાગ લઇ લેતા િાહનવ્્યિહાર અને નાગરરક ઉડ્ડ્યન-પ્રિાસન વિભાગ રહ્ા છે.
હીરોગીરી કરતા ત્રિવેદીને શું નડી ગયું?
અને રદલ્હી સુધી ફરર્યાદ ગઇ હોિાની બાબત પણ સવચિાલ્યના િતુયાળોમાં ચાલી હતી.