જન્માષ્ટમીમાં મથુરાના મંદદરમાં ગૂંગળામણના કારણે બે ભક્ોનાં મોત
એક તરફ જન્માષ્ટમીના પવ્વ હનહમત્ે િેશભરમાં શ્દ્ધાળુઓ ભગવાન કૃષ્ણની આરાધનામાં લીન િતા ત્યારે ઉત્ર પ્રિેશના મથુરા ખાતેથી એક િુઃખિ ઘટના સામે આવી છ.ે શ્ીકૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર હવશ્વ પ્રહસદ્ધ બાંકે હબિારી મંદિરમાં થતી મંગળા આરતી િરહમયાન ભક્ોની ભીડ જામવાના કારણે કેટલાક લોકોને ગૂંગળામણ થઈ ગઈ િતી જેથી 2
લોકોના મોત થયા િતા. તે હસવાય ગૂંગળામણ અને નાસભાગના કારણે 6 જેટલા લોકોને ઈજાઓ પિોંચી િતી.
િુઘ્વટના બાિ ઘાયલોને વૃંિાવન ખાતેની હવહવધ િોસ્સ્પટલમાં િાખલ કરવામાં આવ્યા િતા. િુઘ્વટના બાિ મંદિર પદરસરની સ્સ્થહત બેકાબૂ બની િતી જેને પોલીસ વગેરેની મિિથી કાબૂમાં લેવામાં આવી િતી.