સુરતમાં માતાએ ત્ણ વર્્વના પુત્ની હત્યા કરી આપઘાત કયયો
સુરત શિેરના વેડરોડ હવસ્તારમાં આવેલા પ્રમુખ િશ્વન એપાટ્વમેન્ટમાં ગત સપ્તાિે માતા અને ત્ણ વષ્વના પુત્ના મૃતિિે ગળેફાંસો ખાધેલી િાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો િતો. પોલીસની પ્રાથહમક તપાસમાં મળતી માહિતી મુજબ ઘરકંકાસના કારણે માતાએ જ િીકરાની િત્યા કયા્વ બાિ ગળેફાંસો ખાઈ આપઘાત કયયો િોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ રાકેશ
માટે અલાયિો શેડ બનાવવામાં આવ્યો િતો. છેલ્ા ઘણા સમયથી શાળામાં ધમ્વ પદરવત્વનની પ્રવૃહત ચાલતી િોવાની શંકા વ્યકત થઇ રિી િતી. જો કે થોડા સમય અગાઉ ના અગ્રણીઓને આ મામલે જાણ થઇ િતી. જેથી તેઓએ ડમી સ્થાહનક બનીને ધમા્વતરણ પ્રદકયાની મોડસ ઝાંઝમેરાના લગ્ન 11 વષ્વ પિેલા યોગીતા સાથે થયા િતા. લગ્નજીવન િરહમયાન યોગીતાને બે બાળકો િતા. પદરવાર શિેરના વેડરોડ હવસ્તારમાં અખંડ આનંિ કોલેજ પાસે આવેલી હશવ છાયા સોસાયટીના પ્રમુખ એપાટ્વમેન્ટમાં રિેતું િતું. છેલ્ા લાંબા સમયથી પહત પત્ી વચ્ે ઘરઘંકાસ ચાલતો િતો.
મૃતક મહિલાના ભાઈ બિેનના ઘરે પિોંચ્યા િતા. તેમણે વારંવાર િરવાજો ખખડાવવા છતાં કોઈએ િરવાજો ન
ખોલતા ભાઈને શંકા જતા ભાઈએ ઘરનો િરવાજો તોડી નાખ્યો િતો. ઘરમાં પ્રવેશતા બિેન અને ભાહણયાના મૃતિેિ લટકતી િાલતમાં મળી આવ્યા િતા. જેની જાણ પડોશીઓને થતા લોકો િોડી આવ્યા િતા. ચોક બજાર પોલીસ સ્ટશે નની ટીમ તાત્કાહલક ઘટનાને િોડી આવી પુત્ અને માતાનો મૃતિેિ કબજે કરી પોસ્ટમોટ્વમ માટે મોકલી આપી માતા ઉપર િીકરાની િત્યાનો ગુનો િાખલ કરી વધુ તપાસ શરૂ કરી િતી.