સોમનાથમાં ભગિાનની પાલખીયાત્ા નીકળી
શ્ાવણ મર્હનાના ર્ોથા સોમવારે શ્ી સોમનાથ મહાદેવની પાલખીયાત્ામાં બમ બમ ભોલે.. હર હર મહાદેવ...ના નાદ સાથે સમગ્ર પરરસર ગુંજી ઉઠ્ું હતું.પરંપરાગત રીતે યોજાતી સોમનાથ મહાદેવની પાલખીયાત્ાને પુષ્પહારથી શણગારવામાં આવી હતી. મંરદર પરરસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન ર્જલ્ા ર્વકાસ અર્ધકારી રર્વન્દ્ર ખતાલે, જનરલ મેનેજર ર્વજયર્સંહ ર્ાવડા, એબ્ક્ઝક્યુટીવ ઓફીસર રદર્લપભાઇ ર્ાવડા દ્ારા કરવામાં આવ્યું હતું.