Garavi Gujarat USA

પાકકસ્તાનમાં ભૂલથી શમસાઇલ છોડનારા ભારતીય વાયુસેનાના 3 ઓકિસરોની હકાલપટ્ી

-

પારક્સતાનમાં ભૂલથી બ્રહ્ોસ શમસાઇલ છોડવાની 9 માચયુની ઘટના બદલ ભારતીય હવાઇદળના ત્રણ અશ્ધકારીઓની મંગળવારે હકાલપટ્ી કરવામાં આવી હતી. સત્ાવાર શનવેદનમાં જણાવ્યું હતું કરે શમસાઇલને ભૂલથી છોડવા તર્ફ દોરી જતી ્સટાન્ડડયુ ઓપરેરટંગ પ્રોસીજર (એસઓપી)નું પાલન ન થયું હોવાના કોટયુ ઓ્ફ ઇન્ક્ાયરીના તારણ બાદ આ ઓર્ફસરોને બરખા્સત કરવામાં આવ્યા છે. આ ઘટનાનો પારક્સતાને ભારે શવરો્ધ કયયો હતો. આ પછી સંરક્ષણ મંત્રાલયે તેને અશતિય ખેદજનક ઘટના ગણાવી હતી. બ્રહ્ોસ શમસાઇલ 9 માચયુથી ભૂલથી છોડવામાં આવી હતી. આ ઘટનાની તપાસ માટે કોટયુ ઓ્ફ ઇન્ક્ાયરીની ્સથાપના કરવામાં આવી હતી, જેમાં આ ત્રણ ઓર્ફસરો કસૂરવાર ઠયાયુ હતા. કરેન્દ્ર સરકારે તેમને તાકકીદની અસરથી બરખા્સત કરવાનો 23 ઓગ્સટે ઓડયુસયુ જારી કયયો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States