સુખ્યથાત જૈન તી્થ્મ ધર્્મચિંતન
ઓળખાય છે. િૈન ધમ્થ એકતા, અજહંસા અને પરમરોધમ્થ યાને પરમાર્્થને અનુસરે છે. કરોઇ નાના જીની પણ હત્યા ન ર્ાય, તે માટે ધમા્થનુરાગીઓ, અનુયાયીઓ જાગૃત રહે છે.
મૂળ મૂજત્થની બાિુમાં કૌજશકજી મહારાિ અને બીજી બાિુ મહનાર્જી તર્ા ડાબી બાિુમાં અજિતનાર્જી જબરાિે છે. જવશાળ સભોા મંડપ ધરાવતું આ મંદદર રપરમ શાજં તનરો અનુભોવ કરાવે છે.
અહીંર્ી જવજાપુર તાલુકાના મહુડી ગામે આવેલા િૈન તીર્્થ ઘંટાકણ્થ મહાવીરના સ્ર્ાનકે પણ િઇ શકાય છે. પદ્મ પ્રભોુના અજધષ્ાયક તરીકે શ્ી ઘંટાકણ્થ મહાવીર પૂવ્થ ભોવમાં આય્થ રાજા હતા અને તે સાધુ - સંતરો, સતી િજતના રક્ષણ માટે જીવન ગાળતા હતા. તેમને સુખડી જપ્રય હતી, તેર્ી અહીં સુખડીનરો પ્રસાદ ધરાવાય છે. િે મંદદર સંકુલમાં િ ખાઇ શકાય છે. સંકુલ બહાર લઇ િઇ શકાતરો નર્ી. આ સ્ર્ાન જવષે પણ અનેક ચમત્કારરો જાણવા મળે છે.