રાજ્કોટના ગ્ામ્ય લવસ્તારોમાં ભૂ્કં્પનો આંચ્કો
કચ્છમાં અિારનિાર ભૂકં્પના આંચકાઓ અનુભિાતા હોય છે ત્યારે ગત સપ્ાહે સૌરાષ્ટ્રની િરા િષ્ણિષ્ણી ઉઠી હતી. ગત 1 સપ્ટેમ્બરની સિારે 10 િાગ્યરે અનરે 40 મીનીટે રાજકોટ જીલ્ાના ગ્ામ્ય લિસ્તારોમાં ડરશ્તર સ્કેિ ્પર 3.4ની તીવ્રતાનો ભૂકં્પનો આંચકો અનુભિાયો હતો. ભૂકં્પનું કેન્દ્ર ગોંડિથી 13 ડકિોમીટર દૂર નોંિાયું છે. રાજકોટ જીલ્ાના ગોંડિ, િીર્પુર સલહતના ગ્ામ્ય લિસ્તારોમાં ભૂકં્પનો આંચકો અનુભિાયો હતો. ભૂકં્પના હળિા આંચકાથી કોઈ નુકસાની થઇ નથી.