હું લાગણીશીલ વ્્યક્તિ છુંઃ નેહા કક્કર
જાણીતી ગાયિકા નેહા કક્કરે તેની ગાિકીના કારણે બોલીવૂડમાં પોતાનું સ્્થાન જમાવ્િું છે. તે ઘણા સમિ્થી રરિાયલટી શો- ઈન્્ડડિન આઈડલમાં જ્િૂરીની ભૂયમકા ભજવે છે. તે ઘણીવાર શોમાં ભાગ લઇ રહેલા લોકોના દુઃખદ રકસ્સા સાંભળીને વ્િય્થત ્થઇ જાિ છે અને આવા એયપસોડ જોઇને દશ્શકો
પણ તેના પ્રત્િે લાગણી દશા્શવે છે. બીજી બાજુ, તેની આવી ટેવના કારણે તેને ઘણીવાર ટ્ોલ પણ ્થવું પડ્ું છે અને તેના અનેક મીમ્સ સોયશિલ મીરડિા પર પણ વાઇરલ ્થાિ છે.
આ અંગે નેહાનંુ કહે છે ક,ે મને ખ્િાલ છે કે મારી મજાક ઉડાડવામાં આવે છે પણ મને તેના્થી ફક્ક ન્થી પડતો. મને ખોટા આંસુ લાવતા આવડા ન્થી. જીવનમાં બીજાની તકલીફ જોઇને લાગણીશીલ ્થનાર લોકો
ખૂબ જ ઓછા હોિ છે અને હું તેમાં્થી એક છું અને મને તેનું ગૌરવ પણ છે.
તેણે વધુમાં જણાવ્િું હતું ક,ે આ શોમાં કોઈ ન્સ્રિપ્ટ ન્થી હોતી. અમે કોઈ ડ્ામા ન્થી કરતા. દરેક વ્િયતિ સારી પરરન્સ્્થયતમાં્થી જ આગળ આવે છે તેવું ન્થી. અનેક લોકો પીડા ભોગવીને આગળ વધવાનો પ્રિાસ કરે છે અને તેમનો સંઘર્્શ સાંભળીને કુદરતી રીતે
લાગણીશીલ બની જવાિ છે.