પોટેશ્્યયિમથી ભરપૂર કેળું ખાવાથી હાટ્ટએટેકનીું જોખમ ઘટે છે
ઓક્્સફર્્ડ યુનિવન્સ્ડટીિા ્સાયકોલોજીિા પ્ોફે્સર ચાર્્સ્ડ સ્્પપેન્્સપે ર્ાઇિીંગ ટેબલ ઉ્પર જમવાિી રીતભાત, નિષ્ાચાર છોર્ીિપે મોઢું ખુલ્ુ રાખી હાથપેથી જમવાિા સ્વાદિો આિંદ લપેવા જણાવ્યું છે. ર્ાઇિીંગ ટેબલ ઉ્પર ભોજિ લપેવાિી આદિ્ડ રીતભાતિા િામપે આ્પણપે અત્યાર ્સુધી જપે કયુું તપે ખોટું હોવાિું જણાવતા પ્ોફે્સર સ્્પપેન્્સપે ઉમપેયુું હતું કે,મોં બંધ રાખી ભોજિ ધીમપેધીમપે ચાવીિપે ખાવાિું િીખવતા મા-બા્પ બાળકોિપે ભોજિ લપેતી વખતપે મોઢું િહીં ખુલ્ું રાખવાિું નિખવવામાં બાળકોિપે ભોજિિો સ્વાદ્સવાુંગ ્સં્પૂણ્ડ માણવાથી વંનચત રાખપે છે.
માં્સ, ફળફળાદદ,િાકભાજી બાષ્્પીભવિ થઇ િકે તપેવા તથા મોજ માણી િકાય તપેવા ્સેંનરિય ્સંયોજિો ધરાવપે છે. આવા આહારિા અણુ્પરમાણુઓ આહારિા સ્વાદ અિપે ્સુગંધિા ્સજ્ડક છે. મોઢું ખાતી વખતપે ખુલ્ું રાખવાથી આવો આહાર તપેિા ્સેંન્ન્રિય ્સંયોજિો િાકિા ્પાછળિા ભાગ ્સુધી ્પહોંચાર્પે ત્યારે તપેિી ્સુગંધ ્પારખતા કોષો ઉત્પેજીત થવાથી ખાવાિો અિુભવ ચરમ્સીમાએ ્પહોંચપે છે.
ર્ાઇિીંગ ટેબલ ઉ્પર ખાવાિી ખરાબ આદતો ખાવાિી પ્નરિયા વધારે અવાજ કરતી બિાવપે છે તપેવી દલીલ ્સાથપે પ્ોફે્સર સ્્પપેન્્સપે જણાવ્યું હતું કે,અવાજિી વાત આવપે ત્યારે કર્ક કકરા અિપે બૂચકારા બોલાવવા ્પર્પે તપેવા વપેફર, ્સફરજિ જપેવો આહાર વધુ અવાજિી ્સાથપે વધુ આિંદદાયી િીવર્પે છે. ્સફરજિ, બટાટાિી કાતરી, નચપ્્સ, વપેફર, ગાજર, ્પો્પકોિ્ડ ફટાકર્ા ફૂટે તપેવો અવાજ કરી િકતા હોવાથી આવો આહાર મોઢું ખુલ્ું રાખીિપે ખાવાથી વધારે આિંદ આવતો હોય છે.
આહારિા સ્વાદ ્સુગંધ,સ્્પિ્ડ,આહાર જોવાિી દૃન્ષ્િનતિ તથા ખાવાથી થતો અવાજ આ્પણપે જપે આહાર ખાઇએ છીએ તપે નવષપે આ્પણી ્સમજ અિપે માન્યતા કેવી રીતપે બદલાઇ િકે તપે અંગપે ્સંિોધિ કરતી ટીમિું િપેતૃત્વ પ્ોફ્સે ર સ્્પપેન્્સ ્સંભાળી રહ્ા છે. એવું કહેવાય છે કે ખોરાક આહાર નવષપે મૂંઝવણ અિુભવિારા લોકોએ જ ર્ાઇિીંગ ટેબલિી અંગ્પેજી રીતભાત દર્ઝાઇિ કરી હતી. કેટલાક લોકો તપેિપે નિરથ્ડક માિપે છ.ે
ચાર્્સ્ડ સ્્પપેન્્સિા ્સૂચિોિો પ્નતકાર થવાિી ્પણ િક્યતા છે. એર્વટા્ડઇઝીંગ સ્ટાન્ર્ર્્ડ ઓથોદરટીએ જપેિપે 2005માં ્સૌથી ખરાબ ટીવી જાહેરખબર ગણાવી હતી તપે કેન્ટુકી ફ્ાઇર્ ચીકિિી જાહેરખબરમાં લોકોિપે મોંમાં ઠાં્સીઠાં્સીિપે ્સલાહ ભરેલી હાલતમાં ગીત ગાતા બતાવાયા હતા. આ જાહેરખબર ્સામપે 1671 જપેટલી ફદરયાદો આવી હતી અિપે મોટાભાગિી ફદરયાદિો ્સૂર એવો હતો કે તપેિાથી (જાહેરખબર) બાળકો ખોટી રીતભાત િીખિપે.
ર્ાઇિીંગ ટેબલ ઉ્પર નિસ્તબદ્ધ રીતપે ખાવાિા આગ્હી વગ્ડિપે પ્ોફે. સ્્પપેન્્સિી વાતો કદાચ ગમપે િહીં, ્પરંતુ સ્્પપેન્્સિું માિવું છે કે,લોકોએ જમતી વખતપે િક્ય તપેટલો વધારે હાથિો ઉ્પયોગ કરવો જોઇએ. ભોજિિી થાળીમાં રહેલા આહાર નવષપેિી આ્પણી માન્યતા બંધાવા માટે સ્્પિ્ડિી અિુભૂનત જરૂરી છે.
58વષ્ડિી ્સરેરાિ વયિા25000થી વધારે લોકોિા ્સમૂહ ઉ્પર કરાયપેલા અભ્યા્સમાં જણાયું છે કે ્પોટેન્્યયમથી ભર્પૂર કેળું,એવોકાર્ો તથા ્સાર્મિ માછલી ખાવાથી લોહીિું દબાણ િીચું રહે છે અિપે હાટ્ડએટેકિું જોખમ ઘટે છે. ્પોટેન્્યયમથી મીઠાવાળા આહારિું જોખમ ઘટે છે અિપે ખા્સ કરીિપે મનહલાઓમાં તપેિાથી હૃદય વધુ તંદુરસ્ત રહે છ.ે
પ્યોગ્પાત્ોિા એક જૂથિપે પ્નતદદિ3.5ગ્ામ અિપે બીજા જૂથિપે માત્ બપે ગ્ામ ્પોટેન્્યયમિી માત્ા અ્પાઇ હતી. તપેઓમાં બપે દાયકામાં હૃદયરોગ, સ્ટ્ોક કે હાટ્ડએટેકથીમોતિું જોખમ13ટકા ઓછું રહ્યં હતું. મનહલાઓ ્સામાન્યતઃ મીઠાવાળો આહાર વધુ ખાતી હોવાથી અિપે ્પોટેન્્યયમ મીઠાિી આર્અ્સરો ઘટાર્તું હોઇ મનહલાઓિું લોહીિું દબાણ િીચું રહી તપેઓિપે હાટ્ડએટેકિું જોખમ ઘટાર્ી િકે છે. જપે મનહલાઓ ્પોટેન્્યયમિી માત્ા વધારાિા એક ગ્ામિા પ્માણમાં
આહાર મોં વાટે લપે છે તપેમિું ન્સસ્ટોનલક બ્લર્પ્પેિર2.4એમએમએચજી ઘટ્ાિું જણાયું છે ્પુરુષોિા દકસ્્સામાં આવો કોઇ ્સંબંધ જણાયો િહોતો.
એક કેળામાં375મી.ગ્ા. અિપે ્સાર્મિ માછલીમાં780મી. ગ્ા. ્પોટેન્્યયમ હોય છ.ે વયસ્કોિપે પ્નતદદિ3.5ગ્ામ ્પોટેન્્યયમ ખાવાિી ્સલાહ અ્પાઇ છે. ્પોટેન્્યયમ વધારે હોય તપેવા િાકભાજી,ફળફળાદી,વટાણા,ર્પેરી ્પપેદાિો આહારમાં લપેવાિી ્પણ ્સલાહ અ્પાઇ છે.
એમ્સ્ટર્્ડમ યુનિવન્સ્ડટીિા પ્ોફ્સે ર લીફટ્ડ જણાવપે છે કે મીઠાિા વ્પરાિથી બ્લર્પ્પે્સર ઉંચું જઇિપે હાટ્ડએટેક સ્ટ્ોકિા જોખમિપે વધારે છે. આ જ કારણપે મીઠાિો વ્પરાિ ઘટાર્વા જણાવાય છે.્પરંતુ પ્ો્સપેસ્ર્ ફુર્વાળા આહારથી આમ કરવું મુ્યકેલ છે ત્યારે ્પોટેન્્યયમથી મીઠાિી અ્સરો ્પપેિાબ દ્ારા િરીર બહાર િીકળી જતી હોવાથી ્પોટેન્્યયમ ્સમૃદ્ધ આહારિી ભલામણ કરવામાં આવપે છે. આ્પણપે ્સૌએ ઓછા મીઠાવાળા, ્પોટેન્્યયમ ્સમૃદ્ધ અિપે નબિપ્ો્સપેસ્ર્ તાજા આહારિો આગ્હ રાખવો જોઇએ.