પૂ. િવાઇશ્ીની ઉપસ્સ્થનતમવાં લીંમડી પવાસે પરશુરવામધવામનું ઉદ્વાટન
અમદાવાદ - રાજિોિ હાઇવે પર િીંમડી પાસે નવલનલમ્સત પરશુરામ ધામનું 11 સપ્િેમ્બરે ઉદ્ાિન િરવામાં આવ્યું હતું. આ અવસરે જાણીતા ભાગવત િથાિાર પ. પૂ. રમેશભાઇ ઓઝા - ભાઇશ્રી, ગુજરાત સરિારમાં િાયદો અને ન્યાયતંત્ર બાબતોના િેલબનેિ પ્રધાન રાજેન્દ્રભાઇ લત્રવેદી, પયા્સવરણ પ્રધાન દ્િરીિલસંહ રાણા, રાજ્યસભાના સભ્ય રામભાઇ મોિરીયા, પ્રોજેક્િના પેટ્રન અને રિાન્ડ એમ્બેસેડર જગદ્દશ લત્રવેદી સલહતના લવલવધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્સ્થત રહ્ા હતા.