ડો. સંતવલ્લભસ્વવામી, શ્ી સ્વવામમનવારવાયણમંદિર વડતવાલધવામ
આજે આપણે ક્વદેશની િરતી પર પણ આપણા ર્ુજરાત સાથે જોડા્યેર્ રહીએ છીએ , તેમાં “ર્રવી ર્ુજરાત “કડી રૂપ છે. ર્ંડનની િરતી પર વસતા ર્ુજરાતીઓને ર્ુજરાતના ર્ૌરવ અને વારસાનો પરરચ્ય કરાવવાનું શ્રે્ય આપણે ્ટવ. રમણીકર્ાર્ સી. સોર્ંકીને આપીશું અને રમણીકર્ાર્ની સફળતાનું શ્રે્ય તેમના જીવનસાથી પાવ્લતીબેનને. પાવ્લતીબેન જીવન સાથી અને બીજનેસ પાટ્લનર , બંને ભૂક્મકાએ સફળ નીવડ્ા છે. તેમના ્ટવર્્લવાસથી પરરવાર અને ર્રવી ર્ુજરાતની ટીમને પુરી ન શકા્ય , તેવી ખોટ પડી છે. વડતાર્વાસી ભર્વાનશ્રી ્ટવાક્મનારા્યણ સહુને િીરજ આપે એવી પ્ાથ્લના કરૂ છું .