બેંગલુરુમાં પૂરથી IT કંપનીઓને એક દદિિમાં રૂ.225 કરોડનું નુકિાન
કર્ા્ણટકના મુખ્્યપ્રધાન બસવરાજ બોમ્માઇને શબનવારે લખેલા પત્રમાં આઇટી અને બેન્ન્દકિંગ કિંપનીઓએ જર્ાવ્્યું હતું કે બેંગલુરુના કેટલાંક બવસ્તારોમાં 30 ઓગસ્ટે આવેલા ભારે પૂરથી એક જ ડદવસમાં આશરે રૂ.225 કરોડનું નુકસાન થ્યું હતું અને આઇટી ઇન્દડસ્ટ્ીની ક્ષમતા અંગે વૈબવિક સ્તરે સવાલો ઊભા થ્યા હતા. આ કિંપનીઓએ બેંગલુરુના નબળા ઇન્દફ્ાસ્ટ્ક્ચર તરફ સીએમનું ધ્્યાન દોરીને તેમા તાકીદે સુધારો કરવાની માગર્ી કરી છે.