વિખ્્યાત ગા્યક જસ્્ટટન બીબરની તવબ્યત બગડતાં ભારતની ટુર કેન્્સલ
સવશ્વસવખ્યા્ત િેનેડીયન સિંગર જત્સ્ટન બીબરની ્તસબય્ત ફરી બગડવાથી ્તેની ભાર્તની ટુર િેન્િલ થવાની ર્ક્ય્તા છે. સિંગરે ઇન્સ્ટાગ્ામ પર ગ્ત િપ્ાહે એિ પોસ્ટ ર્ેર િરી હ્તી,્તે પો્તાના વલ્ડ્વ ટૂરને ર્દ િરવાની જાહેરા્ત િરી હ્તી
આ સિવાય સિંગરે લખ્યું િે, આ વર્્વની ર્રૂઆ્તમાં મેં રામિે હન્ટ સિન્ડ્ોમની મારી બીમારની જાણ લોિોને િરી હ્તી. આ બીમારીને િારણે મારો અડધો ચહેરો લિવાગ્સ્્ત થઈ ગયો હ્તો. આ િારણે હું નોથ્વ અમેકરિા િોન્િટ્વ પૂણ્વ િરી ર્ક્યો નથી. જો િે, થોડા િમય પછી હું સ્વસ્થ થઇ ગયો હ્તો અને મેં મારા ડૉિટરો, પકરવાર અને ટીમ િાથે મારા ટૂર સવર્ેની માસહ્તી લીધી હ્તી. છેલ્ું પફયોમન્િ કરયોમાં િયુું અને ્તેના માટે મે ખૂબ મહેન્ત િરી હ્તી.
જત્સ્ટન બીબર ભાર્ત આવીને 18 ઓક્ટોબર 2022ના રોજ ક્દલ્હીમાં પરફોમ્વ િરવાનો હ્તો, પરં્તુ હવે ્તેણે આ ટૂર િેન્િલ િરી ્દીધી છે. આ પોસ્ટે ઘણા ચાહિોના ક્દલ ્તોડી નાખ્યા છે અને ્તેઓ જસ્ટીન જલ્્દી િાજો થઇ જાય ્તે માટે પ્ાથ્વના િરી રહ્ા છે.