ધમમિ વશક્ા
સજ્જનોના રક્ષણ માટે, દુષ્ોના ર્વનાશ માટે તથા ધમ્ચની સ્થાપના માટે હું વારંવાર યુગેયુગે અવતાર ધારણ કરું છું. શ્ીમદ્ ભગવદગીતાજીનો આ સારમંત્ અવતાર ધારણ કરું છું. શ્ીમદ્ ભગવદગીતાજીનો આ સારમંત્ આપણે વારંવાર શ્વણ કયયો છે. આ મંત્નું પોતાના શ્ીમુખે ઉચ્ારણ કરનાર શ્ીકૃષ્ણ જે સાક્ષાત્ નારાયણ છે. આ જ ભગવાન, શ્ીમન્ નારાયણના બીજા પણ આઠ મહા અવતાર થઇ ગયા છે, જેના ર્વશે ઘણું ખરું આપણે પરરર્ર્ત નથી.
અમો “ધમ્ચર્શક્ષા” અંતગ્ચત આજ પ્રશ્નનું સમાધાન લાવીએ છીએ, જેમાં અમે સૌથી ઇશ્વરના નજીક હોય એવા કુમળા ફુલ બાળકોને ધમ્ચ અને અધ્યાત્મ જગત સાથે જોડાયેલી પ્રવૃર્તિઓ કરાવીએ છીએ.
“ધમ્ચર્શક્ષા”માં અમારો પર્વત્ હેતુ બાળકોમાં વેદ-વેદાંત, ધમ્ચગ્ંથો સાથે જોડાયેલી વાતા્ચઓ, તહેવારો, ઉત્સવો, દેવી-દેવતાઓના જન્મ અને સંતોના જીવન ર્રરત્ો તથા સૌથી મહત્વપૂણ્ચ પાસું ર્વજ્ાન સાથે ધમ્ચ કેવી રીતે જોડાયેલો છે તે ર્શખવવાનો એક ઉર્ર્ત પ્રયાસ કરીએ છીએ.
આપ સૌ અમારી આ પ્રવૃર્તિને ર્બરદાવશો તથા એમાં પૂણશ્્ચ દ્ા સાથે એવી અપેક્ષાસહ,
।। અસ્તુ ।।
સુચેતા જાની : +91 98795 08745 માનસી શાહ : +91 98794 55666