Garavi Gujarat USA

પયોર્બંદરમવાં ન્વરવાવરિ અનુષ્વાન મહયોત્સ્વ – ૨૦૨૨

-

પોર્બંદરના સાંદીપવન વિદ્યાવનકેતનમાં પ.પૂ. ભાઇશ્રી રમેશભાઈ ઓિાની સવનિવધમાં ૪૧મુ શારદી્ય નિરાવત્ અનુષ્ઠાન-૨૦૨૨નું ધાવમ્વક, આધ્્યાસ્ત્મક અને સામાવજક સેિાકી્ય કા્યયો્થી આ્યોજન કરા્યું છે, જે ૨૬ સપ્ટેમ્્બર્થી ૫ ઓક્ટો્બર સુધી ઉજિાશે. પૂજ્્ય ભાઇશ્રીના શ્રીમુખે્થી નિરાવત્ દરવમ્યાન રોજ સિારે ૯:૦૦્થી “શ્રીરામર્દરતમાનસ” નું મૂળ પારા્યણ ્થશે ત્થા ્બપોર ્બાદ ૩:3૦ િાગ્્યે્થી રોજ પ. પૂ શ્રી રાઘિાર્ા્ય્વજી મહારાજના વ્્યાસાસન્થી “શ્રી િાલ્મીદક રામા્યણ ક્થા” કરિામાં આિે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States