Garavi Gujarat USA

નર્િાક્રિમાં ટ્ેનમાં ફિાળી ર્ાનગીઓ મળશે

-

નવરાહત્ની શરુઆત ્થઇ છે, નવરાહત્ના પિે્લાં નોરતે જ ખે્લૈયાઓમાં ઉત્સાિ જોવા મળી રહ્ો છે, ત્યારે ભારતીય રેલ્વેએ મુસાફરો માટે તિેવારોની સીઝનમાં હવશેર્ ભોજન આપવાની જાિેરાત કરી છે. ભારતીય રેલ્વે કેટદરંગ એન્ડ ટુદરઝમ કોપવોરેશન (IRCTC) દ્ારા 'વ્રત ્થાળી' નામના હવશેર્ મેનૂનો આનિં માણી શકશે.

આ ફુડને મેળવવા માટે મસુ ાફરોએ 1323 પર ફોન કરીને ઓડ્ધર આપવાનો રિેશે. IRCTC 400 સ્ટેશનો પર આ સુહવર્ા આપશે. મુસાફરોને રે્લવેમાં પ્રવાસ િરહમયાન ડુંગળી-્લસણ વગરનું ભોજન અપાશે. આ ફૂડની પ્રારંહભક દકંમત રૂ.99 ્થી શરૂ ્થાય છે. વ્રત ્થાળીનું મેનુ- સ્ટાટ્ધર મેનુમાં આ્લૂ િાપ અને સા્બુિાણા દટક્ી, સા્બુિાણા ખીિડી અને પરાઠા સા્થે પનીર મખમ્લી, અન્ય ખાદ્યપિા્થવો જેમ કે કોફ્તા કરી, અને સા્બુિાણાની ખીિડીની નવરાહત્ ્થાળી પણ ઉપ્લબ્ર્ છે.

Newspapers in English

Newspapers from United States