ખતેડાના ઠા્સરામાં કાર કેનાલમાં ખાર્કતાં ર્તેનાં મોત, એકનો ર્ચાવ
ખેિાના ઠાસરા પંથકમાં આવેલ બાધરપુરા પાસે ગત સપ્ાહે ઉજ્ૈનથી દશ્ણન કરી પરત ફરતા રાજકોટ મજલ્ાના ગોંિલના ત્રણ લોકો કાર સાથે મહી કેનાલમાં ખાબક્્યા હતા. આ પૈકી એકનો આબાદ બચાવ થઈ ગ્યો હતો. જ્્યારે અન્દ્ય બે વ્્યમક્તઓ કાર સમહત કેનાલમાં લાપત્ા બન્દ્યા હતા. ઘટનાના ત્રીજા ડદવસે કાર અને િૂબેલા વ્્યમક્તઓને શોધી બહાર કાઢવામાં આવ્્યા છે. આ બંનેના મૃતદેહો કારમાં જ હતા અને કારને ૫૦૦ મીટર દૂરથી જ બહાર કાઢવામાં આવી હતી.
મળતી મામહતી અનુસાર ઠાસરા તાલુકાના બાધરપુરા ગામની સીમમાંથી પસાર થતી મહી કેનાલમાં ગત બુધવારની રાત્રે એક વેગેનાર કાર ખાબકી હતી. અહીં્યાથી પસાર થતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી કેનાલના પાણીમાં ખાબકી હતી. જો કે અવાજ થતાં આસપાસના લોકો દોિી આવ્્યા હતા અને તુરંત રેસ્ક્્યુ કરી કારમાં સવાર એક વ્્યમક્તને બચાવી લીધો હતો. જો કે આ કારમાં સવાર અન્દ્ય બે વ્્યમક્તઓ કાર સાથે લાપત્ા બન્દ્યા હતા.
સતત ૪૮ કલાકથી વધુ સમ્ય નહેરના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. બનાવના ત્રીજા ડદવસે એટલે કે શમનવારના રોજ સવારે અહીં્યા નજીકથી કારને અંતે બહાર કાઢવામાં આવી હતી અને કારમાંથી લાપત્ા થ્યેલા અજ્યપુરી ગોસાઈ અને ભારતીબાપુનાં મૃતદેહ મળી આવ્્યા હતા