ઉત્તરાખંડમાં રરસેપ્્શનિસ્ર્િી હત્્યાિા મુદે ભાજપિા િેતાિા પુત્ર સામે આક્ો્શ
ઉતિરાખંડમાં વનંતરા રરસોટ્ષની રરસેપ્શર્નસ્ટ અંરકતા િંડારીની િાજપ નેતાના પુત્ર દ્ારા હત્યા મુદ્દે લોકોમાં િારે આક્ોશ ફેલાયેલો છે. અંરકતા િંડારીને ન્યાય અપાવવા અને તેના હત્યારાઓને ફાંસીની માગણી સાથે લોકોએ રર્વવારે ઋર્ર્કેશ-બદ્રીનાથ નેશનલ હાઈવે લગિગ આઠ કલાક સુધી બ્લોક કરી દીધો હતો.
બીજીબાજુ ફાઈનલ પોસ્ટમોટ્ષમ રરપોટ્ષ ર્વના અંરકતાના અંર્તમસંસ્કાર કરવાનો ઈનકાર કરનાર પરરવારે અંતે અર્ધકારીઓની સમજાવટ પછી શ્રીનગરમાં અલકનંદા નદીના પટમાં અંર્તમસંસ્કાર કયા્ષ હતા.
* આ પુસ્તક મુખ્યત્વે ગાંધીજીના ર્વચારો ર્વશે છે અને તેમાં તેમની નવીનતા, નવા ર્વચારો સાથે અંતમાં ર્વક્ટોરરયન પ્રયોગ પર ખૂબ ધ્યાન આપવામાં આવેલું છે. દાખલા તરીકે, શાકાહારવાદ, ર્થયોસોફી અને અર્હંસા. - ફ્ાંર્સસ રોર્બન્સન, દર્ષિણ એર્શયાના ઇર્તહાસના પ્રોફેસર, રોયલ હોલોવે, યુર્નવર્સ્ષટી ઓફ લંડન.
* ગાંધીજીના ર્વકસતા ર્વચાર