શ્ી સ્િાવમનાિાયણ ગાિી સુિણમિ મહોત્સિમાં સિમિધમમિ સિભાિ યાત્ા યોજાઇ
મણીનગરબ્સ્થત શ્ી
સ્વાર્મનારાયણ મંરદરમાં
આયોર્જત શ્ી સ્વાર્મનારાયમ
ગાદી સુવણ્ચ મહોત્સવ અંતગ્ચત
24 સપ્ટેમ્બરે સવ્ચધમ્ચ સદભાવ
યાત્ાનું આયોજન કરવામાં આવ્યું
હતું, જેમાં ર્વર્વધ સંપ્રદાયના
ધમ્ચગુરુઓ પણ ઉપબ્સ્થત રહીને
સવ્ચધમ્ચ સદભાવનો સંદેશો
પ્રસરાવ્યો હતો. આ સદભાવ યાત્ાને કાંકરરયા પાસેથી ગાદી સંસ્થાનના પરમ પૂજ્ય આર્ાય્ચ ર્જતેબ્ન્રિયર્પ્રયદાસજી સ્વામીજી મહારાજે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સદભાવ યાત્ામાં સદભાવના, વ્યસન મુર્ક્ત, બેટી બર્ાવો-બેટી પઢાઓ, પયા્ચવરણ જતન, સ્વચ્છતા જાગૃર્ત જેવા સામાર્જક સંદેશાઓના પ્લેકાડ્ચ દશા્ચવાયા હતાં. આ સદભાવ યાત્ાનું મુખ્ય આકિ્ચણ ર્વશ્વ પ્રર્સર્ધિ શ્ી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઈપ બેન્ડ, કેન્યા, લંડન, બોલ્ટન, યુકે, અમેરરકા, મણીનગર-ભારત હતું. આ પાંર્ેય પાઈપ બેન્ડ દ્ારા ર્વશ્વ શાંર્ત અથથે ધૂન રેલાવવામાં આવી હતી. આ સદભાવ યાત્ામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ા હતા.