લતા મંગષેશકર ્ચોકમાં 40 ફૂટ ઊં્ચી ્વીણા મુકાઈ
અયોધ્યામાં લતાજીનું નામ જરે ્ચોકોનરે આ્પવામાં આવ્યું છે તરે ્ચોકોમાં સરસ્વતીજીની નપ્રય એવી વીણાની 40 ફૂ્ટ ઊં્ચી પ્રનતમા મૂકોવામાં આવી છ.ે 10.8 મી્ટર લાંબી અનરે 12 મી્ટર ્પહોળી આ વીણા ~8.50 કોરોડના ખ્ચચે તૈયાર થઈ છે. માત્ એકો મનહનામાં જ તરેનરે તૈયાર કોરી લરેવાઈ છે. તરેનું વજન 14 ્ટન
છે અનરે 70 લોકોોએ આ વીણા તૈયાર કોરી હતી. કોાંસા અનરે સ્્ટેઈનલરેસ સ્્ટીલનો તરેમાં ઉ્પયોગ થયો છે. તરેના ્પર માતા સરસ્વતી અનરે મોરનું ન્ચત્ છે. ્પદ્મશ્ીથી સન્દમાનનત રામ સુતારે વીણાની દડઝાઈન તૈયારી કોરી છે. વીણા સાથરે અન્દય શાસ્ત્ી વાદ્ય ્પણ રજૂ કોરવામાં આવ્યા છે.