Garavi Gujarat USA

કોલકાતામાં િુગામિપૂજા પંડાલમાં ગાંધીજીને અસુિ તિીકે િર્ામિિાયા

-

પર્ચિમ બંગાળમાં નવરાર્ત્ પવ્ચના કારણે દુગા્ચપૂજાની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. કોલકાતાના રુબી પાક્ક ર્વસ્તારમાં અર્ખલ ભારત ર્હન્દુ મહાસભાએ પોતાના દગુ ા્ચપૂજા પંડાળમાં ગાંધીજીને અસુર તરીકે દશા્ચવ્યા છે. મહાસભાના પર્ચિમ બંગાળના કાય્ચકારી અધ્યક્ષ ર્ંદ્રર્ૂડ ગોસ્વામીએ એક ન્યૂઝ ર્ેનલ સાથેની વાતર્ીતમાં કહ્યુ હતુ કે, બહુ વર્યો બાદ બે ઓક્ટોબરના રોજ દુગા્ચપૂજાના તહેવારની પણ ઉજવણી થઈ રહી છે ત્યારે અમે ગાંધીજીને અસુરના સ્વરુપે બતાવાવાનુ નક્ી કયુ્ચ છે. આ આયોજન માટે તમામ સ્તરે મંજૂરી લેવામાં આવી છે અને કોઈએ વાંધો ઉઠાવ્યો નથી. ગાંધીજીએ આ દેશ માટે કશું સારુ કયુ્ચ નથી. દેશના ભાગલા માટે ગાંધીજી જવાબદાર છે અને અમે ગાંધીજીને રાષ્ટ્રર્પતા માનતા નથી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States