સિદ્ધાર્્થ કિયધારધાને પૈણ ચઢ્્યુું?
બોલીવૂડની જાણીતી યુવા જોડી- ક્સદ્ાથ્લ મલ્હોત્ા અને રકયારા અડવાણી નજીકના ભક્વષ્યમાં લનિ કરે તેવી ચચા્લ થઇ રહી છે. આમ તો તે બંને પોતાના સબંધો પર જાહેરમાં ઓછી જ વાત કરે છે પણ તેઓ વારંવાર સાથે જોવા મળે છે. તે બંને એક બીજા સાથે ગાઢ સંબંધમાં હોવાનું પણ કહેવાય છે.
ચચા્લ તો એવી પણ છે કે, આવનારા છ મક્હનામાં ક્સદ્ાથ્લ અને રકયારા લનિ કરશે. તેઓ એક્પ્રલ2023માં લનિ કરશે અને તેઓ માત્ નજીકના ક્મત્ો અને પરરવારના સભ્યોની હાજરીમાં લનિ કરવાની યોજના બનાવી રહ્ા છે. ત્યારપછી તેઓ મુંબઈમાં એક ભવ્ય રરસેપ્શન સમારોહનું આયોજન કરશે. ક્સદ્ાથ્લ અને રકયારા પ્રથમવાર શેરશાહ રફલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ રફલ્મના શૂરટંગ દરક્મયાન બંને એક બીજાની ગાઢ રીતે નજીક આવ્યા હતા અને ત્યારથી તેઓ એક બીજાને ડેટ કરી રહ્ા છે. બંનેની જોડી ચાહકોને સ્રિરીન પર અને સ્રિરીનની બહાર પણ પસંદ આવી રહી છે.