નદીમાું બટોટ પલટી જ્તાું સૂર્તના મા્તા-પ્યુત્રન્યુું મૃત્ય્યુ
મધ્્યપ્રદેશના તીથ્ડધામ ઓમકારેશ્વર મંકદરની નજીક નમ્ડદા નદીમાં ગત સપ્ાહે એક બોટ પલટી જતા સુરતના બે લોકોના મૃત્્યુ વનપજ્્યા હોિાની માવહતી સામે આિી છે. મૃતક માતા-પુત્ર હોિાનું જાણિા મળ્્યું છે. જ્્યારે અન્્ય 13 ્યાત્રાળુઓને બચાિી લેિામાં આવ્્યા હતા.
મળતી માવહતી પ્રમાણે, કદિાળીની રજાઓમાં સુરતનાં 15 ્યાત્રાળુઓ મધ્્યપ્રદેશના ઓમકારેશ્વર દશ્ડન માટે ગ્યા હતા. તેઓ જ્્યારે ઓમકારેશ્વર પાસે નમ્ડદા નદીમાં બોટમાં જઇ રહ્ા હતા ત્્યારે અકસ્માત સજા્ડ્યો હતો. પળભરમનાં બોટ નદીમાં
ડૂબી ગઇ હતી. જેના લીધે બોટમાં સિાર 15 લોકો નમ્ડદાના પાણીમાં ડૂબિા લાગ્્યા હતા. આ ઘટનાની જાણ થતા તરત જ રેસ્્ક્યૂ ઓપરેશન શરૂ કરિામાં આવ્્યું હતું. સ્થાવનક તરિૈ્યા અને તંત્ર દ્ારા બોટ પલટી જતા ડૂબી ગ્યેલા 15 પૈકકી સુરતનાં 13 લોકોને બચાિી લેિામાં આવ્્યા હતા. પરંતુ માતા-પુત્રને બચાિી શકા્યા નહોતા. દશ્ડનાબેન અને તેમનો 6 િર્્ડના પુત્ર નક્ષનું મોત થ્યું હોિાની વિગતો મળી છે. આ દુઘ્ડટનાને કારણે પકરિાર ઊંડા શોકમાં ડૂબી ગ્યો છે. હાલ સ્થાવનક પોલીસે પણ આ દુઘ્ડટનામાં તપાસ હાથ ધરી છે.