ભાઇએ બનાવટી દસ્્તાવેજો બનાવીને પૈતૃક મકાન પચાવી પાડ્્યુું
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સગા ભાઈ દ્ારા છેતરવપંડી કરાઈ હોિાનો કકસ્સો સામે આવ્્યો છે. પાંડેસરાના એલઆઈજીમાં સ્િતંત્ર સેનાની સ્કકીમમાં મળેલું મકાન પચાિી પાડિા ભાઈએ મકાનનો બોગસ દસ્તાિેજ બનાવ્્યો હતો. તે માટે ભાઈએ ખોટું િવસ્યતનામું અને માતાના અંગૂઠાની ખોટી છાપ ઉપસાિી હતી. આ સમગ્ર છેતરવપંડી બહાર આિતા ભાઈએ ભાઈ વિરુદ્ધ પોલીસ ફકર્યાદ નોંધાિી છે.
પોલીસ સુત્રોના જણાવ્્યા મુજબ અમરોલી ન્્યુ કોસાડ રોડ મારુવતધામ સોસા્યટીમાં રહેતા કનુભાઈ જીિાભાઈ પટેલ (ઉ.િ.67)એ ગત સપ્ાહે શાંતીલાલ જીિાભાઈ પટેલ સામે ફકર્યાદ નોંધાિી હતી. આરોપી શાંવતલાલે તેમની માતા
રામબેન જીિાભાઈનું ખોટુ િવસ્યતનામું બનાિી માતાના નામે અંગુઠાનું વનશાન કરી તેમજ અન્્ય િારસદારોએ વમલ્કતમાંથી પોતાનો હક્ક વહસ્સો જતો ક્યયો છે તેિુ ખોટું બનાિટી સંમવતપત્ર એટલે િાંધો ન હોિાનો કરાર બનાિી કનુભાઈ પટેલ અને તેની પત્ી અનસુ્યાની ખોટી સહી કરી ખોટુ સંમવત પત્ર બનાવ્્યા હતા અને તેનો ઉપ્યોગ ગુ.હા. બોડ્ડની કચેરીમાં રજુ કરી શાંવતલાલે તેના નામે દસ્તાિેજ બનાિી લીધા હતા અને ત્્યારબાદ આ ખોટા દસ્તાિેજના આધારે વમલ્કત અનીતા રાજેશ વસંહ અને રૈના વરિજેશ વસંહને િેંચાણ કરી છેતરવપંડી કરી હતી. પોલીસે કનુભાઈની ફકર્યાદને આધારે શાંવતલાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.