જે્તપ્યુરમાું પ્ેમપ્કરણમાું સગા ભાણીયાએ માસીની હત્યા કરી
જેતપુરના બળદેિધાર વિસ્તારમાં પત્ી સાથે માવસ્યાઇ ભાઈના પ્રેમસંબંધ બાબતે સગા ભાણેજે માસી રેખાબહેન ભરતભાઇ સોલંકકીની હત્્યા કરી હતી. ખૂન કરીને નાસી ગ્યેલા સાિરકુંડલાના મુનો પટોવળ્યાની પોલીસે રાજકોટ બસ સ્ટેન્ડમાંથી ધરપકડ કરી હતી. સાિરકુંડલા ગામે રહેતો મુનો પટોવળ્યાની પત્ી સાથે જેતપુરમાં રહેતા તેની માસીના દીકરા ભાઈ વિધાન ભરતભાઇ સોલંકકીને એક િર્્ડ પૂિવે પ્રેમ સબંધ હતો. બાબતની જાણ મુનાને થ્યા બાદ વિધાન સાથે સમાધાન થઈ ગ્યું
હતું અને માસી રેખાબેને ભાણેજ મુનાને સમાધાન પેટે એક લાખ રૂવપ્યા જેિી રકમ પણ આપી હતી પરંતુ મુનાને હજુ િધુ એક લાખ રૂવપ્યા જોતા હો્ય તે ગત સપ્ાહે બળદેિધાર વિસ્તારમાં રહેતી માસી રેખાબેનના ઘરે આવ્્યો હતો અને માસી પાસે એક લાખ રૂવપ્યા આપો અથિા વિધાનને સોંપી દો તેને પૂરો કરી નાખિો છે તેિી માંગણી કરી હતી. મુનાની આ માગણી અંગે રેખાબેને તેને જણાિેલ કે જે તે સમ્યે સમાધાન થઈ ગ્યેલ અને સમાધાન પેટે પૈસા પણ આપી દીધેલ મારી પાસે પૈસા નથી.