ચૂંટણીની તારીખો જાહેર જતાં જ ગુજરાતમાં આચારસંવહતા અમલી બની
ગુજરાત વવધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્્યભરમાં આચારસંવહતા લાગૂ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્્યું છે. અમદાવાદમાં કૉપપોરેશનનાં સેરિેટરી દ્ારા વવવવધ કવમટીનાં ચેરમેન સવહત તમામ પદાવધકારીઓની ગાિી જમાં કરવા આદેશ કરા્યો છે. તો ્બીજી તરફ શહેરમાં સરકાર દ્ારા લાગેલા વવવવધ પોસ્ટરો હટાવવાની પણ કામગીરી શરૃ થઇ ગઇ છે.
વવધાનસભાની ચુંટણી જાહેર થ્યા ્બાદ આચારસંવહતા લાગુ થઈ જતાં રાજ્્યમાં અનેક વવસ્તારોમાં રાજકી્ય પક્ષોએ લગાવેલા ્બેનરો હટાવવાની કવા્યત શરૃ કરવામાં આવી છે. આજે અમદાવાદ સવહત વિોદરામાં પણ કોપપોરેશને લગાવેલા રાજકી્ય પક્ષોના પોસ્ટરો દૂર કરવાની કા્ય્ઘવાહી હાથ ધરાઇ હતી. રાજકોટમાં પણ રાજનેતાઓના પોસ્ટર અને ્બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરાઇ હતી.