પૂ. ર્રોિમારિબમાપુ
મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કેે કથા કરો એની પાછળ તમારો ઉદ્ેશ શુંું ? મેં કહ્યં કે ઘણા માણસો નથી કહેતેતા હમણાં આ કનવતા પર કામ કરીએ છીએ. ઘણા કહે અમે આ ગ્રંથ પર કામ કરીએ છીએ. કોઈ અમેે નચરિકાર... મૈને કહા, હું માણસના સ્વભાવ પર કામ કરી રહ્ો છું. સાધક કા સ્વભાવ કુછુ મારિામેંેં બદલે. હું તમારા સ્વભાવ.. મેરી વ્યાસગાદી તમારા સ્વભાવ પર કામ કર રહી હૈ. તમારા પ્રભાવથી કાંઈ લેવાદેવા નથી. સ્વભાવ બદલે...! પ્રાણ અનેે પ્રકૃનત સાથે જાય છે એમ લોકો કહે છ.ેે.
એટલા માટે છે કે ઈશ્વર પણ સ્વભાવ બદલી શકતો નથી. એ રાવણનો સ્વભાવ ન બદલી શકે,ે, એ મારી શકે. પણ વ્યાસગાદીમાં એ સામથ્યથા છ.ેે. ઈષ્ટ કરવા એ સમથથા છે એટલે નહંમત ચાલેે. નહીં તો આ નહમં ત બડી દુઃસાહસ હૈ. વ્યાસગાદી તમારા સ્વભાવ ઉપર કામ કરી રહી છે અનેે મેંેં રહ હું સફળતા,સાંભળતાં... સાંભળતાં... સાંંભળતાંં. ભલે ધીમી ગનત હશે,પણ પકરવતથાથાન થઈ રહ્યં છે. જોજો તમે. મારી સાથે જેટલા જે લોકો કથામાં રહે છે, કથા સાંભળે છે, રામકથાના પ્રેમીઓ બધા જાણે છે કે હું કોઈને વ્યનતિગત ઉપદેશ નથી આપતો. હું કોઈ કદવસ કોઈને
બેસાડીને ઉપદેશ આપતો હોઉં એવું