વતરુમાલા મંરિિ રૂ. 2.26 લાખ કિોડની સંપવતિ સાથે વિશ્વનું સૌથી ધવનક મંરિિ
ર્હન્દુ મંરદરોના ર્વશ્વના સૌથી મોટા ટ્રસ્ટ ર્તરુમાલા ર્તરુપર્ત દેવસ્થાનમ (TTD)ની સંપર્તિ આશરે રૂ. 2.26 લાખ કરોડ છે. આ ટ્રસ્ટ ર્તરુમાલા ખાતેના પ્રર્તર્ઠિત ભગવાન વેંકટેશ્વર મંરદર અને દેશભરમાં આશરે પાંર્ ડઝન અન્ય મંરદરોનું સંર્ાલન કરે છે. ભગવાન વેંકટેશ્વર ર્વશ્વના સૌથી ધર્નક ર્હન્દુ દેવતા પણ છે. 1933માં ર્રિરટશ સરકારે સ્થાપેલું ર્તરુમાલા ર્તરુપર્ત દેવસ્થાનમ હવે દેશનું એક સૌથી વધુ પ્રોફેશનલ મંરદર ટ્રસ્ટો તરીકે ઉભયુું છે.