ભાજપમાં ભડકો, ડેમેજ કન્ટ્ોલ પણ નિષ્્ફળ
સૌથી શિસ્્તબદ્ધ ગણા્તા પક્ષમાં હાલમાં વધુ બબાલ જોવા મળે છે. પહેલાં ્તબક્ાની ઉમેદવારી નોંધાવવાનો દદવસ આવ્્યો છ્તાં ગજગ્ાહ ચાલુ છે. ઉમેદવારોની ્યાદી જાહેર ક્યાયા બાદ ગુજરા્તમાં અનેક બેઠો પર ભાજપના પ્રદેિ મોવડીઓ સામે રોષ જોવા મળી રહ્ો છે. વડોદરા અને નાંદોદમાં ભાર્તી્ય જન્તા પાર્ટીએ નક્ી કરેલી ઉમેદવારોનો શવરોધ થઈ રહ્ો છે. ્તો ક્્યાંક જેની દર્દકર્ કપાઈ છે ્તેઓ નારાજ છે. એવામાં ભાજપે ડેમેજ કંટ્ોલ હાથ ધ્યુું છે. આ ડેમેજ કંટ્ોલ માર્ે ગૃહરાજ્્ય મંત્ી હષયા સંઘવીને જવાબદારી સોંપાઈ છે. હષયા સંઘવીએ વડોદરા અને નાંદોદની મુલાકા્ત લીધી હ્તી. જેમાં નારાજ ધારાસભ્્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હ્તી. ્તેમજ સંઘવીએ શવરોધીઓ અને પાર્ટીના બાગીઓ પર આકરા પ્રહાર ક્યાયા હ્તા.ગૃહ રાજ્્યમંત્ી હષયા સંઘવીએ વાઘોદડ્યા અને કરજણમાં બેઠક કરી હ્તી. જેમાં નારાજ ધારાસભ્્યો મધુ શ્ીવાસ્્તવ અને સ્તીષ શનિાશળ્યાની ગેરહાજરી જોવા મળી. વડોદરા બાદ હષયા સંઘવી નમયાદાના રાજપીપળા ગ્યા. જ્્યાં ્તેમણે નાંદોદના કા્યયાકરોની નારાજગી દૂર કરવાનો પ્ર્યાસ ક્યયો. આ સાથે જ વડોદરામાં સંબોધન સમ્યે સંઘવીએ નારાજ ને્તાઓને આડક્તરી રી્તે સંદેિ પણ આપ્્યો.ગૃહમંત્ી હષયા સંઘવીએ બળવાખોર ને્તાઓ પર શનિાન સાધ્તા કહ્યં કે, ફોમયા ભર્તાની સાથે જ શવરોધીઓ કરજણ છોડીને જ્તા રહે ્તેવી રેલી કાઢજો. ભાજપ આપણી મા છે, ભાજપે આપણને સૌને ઓળખ આપી છે ્તે ભુલ્તા નશહ. 15 થી 8 ્તારીખ સુધી શવસ્્તારમાં ફરીને પાર્ટી ્તોડનારા લોકોને િોધી િોધીને ્તેમનો શહસાબ કરવાનું ચૂક્તા નથી. ભાજપ અને ગુજરા્તની જન્તા ન હો્ય ્તો મારી અને ્તમારી કોઇ ઓળખ નથી. સાથે જ ગૃહમંત્ી હષયા સંઘવીએ કરજણમાં આમ આદમી પાર્ટી પર શનિાન સાધ્તા કહ્યં કે, ઈમાનદારી અને ગરીબો ની વા્તો કરનારા લોકો કરોડો રૂશપ્યાનાં હવાલા કૌભાંડ કરી રહ્ા છે, દદલ્હી અને પંજાબથી હવાલા મારફ્તે ગુજરા્તમાં રૂશપ્યા મોકલે છે. આમ આદમી પાર્ટી હવાલાથી રૂશપ્યા મોકલીને ગુજરા્તનો માહોલ બગાડવાની કોશિિ કરી રહી છે, આ બાબ્તથી ચે્તજો. આ બધી કસર્ત છ્તાં બળવાખોરો માન્્યા નથી. છેવર્ે અશમ્ત િાહને દોડી આવવું પડ્ું છે. વઢવાણ સશહ્ત બીજી બેઠકોના ઉમેદવાર પણ બદલવા પડ્ા છે. સુર્ત અને વડોદરાની બે ત્ણ બેઠક માર્ે રીસામણાં, મનામણાં ચાલુ જ છે.