ડેન્્ગ્યયૂના કેસમાં વધારો થતાં અમદાવાદમાં દર ગુરુવારે મચ્્છર નાબુદી માટે ડ્ા્ય ડે ઉજવાશે
અમદાવાદમાં ડેન્્ગ્યૂના કેસમાં વધારો થ્તાં મ્્યુશનશસપલ કોપયોરેિન દ્ારા દર ગુરુવારે િહેરમા મચ્છર નાબુદી અશભ્યાનના ભાગરુપે ડ્ા્ય ડેની ઉજવણી કરવા શનણયા્ય લીધો છે. હેલ્થમેલેદર્યા શવભાગ ્તરફથી ગુરુવારે સા્ત ઝોનમા આવેલા ૧.૫૪ લાખથી વધુ રહેણાંકમા ડેન્્ગ્યૂના ચેપ માર્ે જવાબદાર એડીસ મચ્છર અંગે ્તપાસ હાથ ધર્તા ૩.૬૬ લાખ પાત્ોમાં મચ્છરનુ શરિડીંગ થ્તું હોવાનું જણા્યું હ્તું. િહેરમા પાંચ નવેમ્બર સુધીમાં ડેન્્ગ્યૂના સૌથી વધુ ૧૦૭ કેસ નોંધાવાની સાથે જ આ વષમે જાન્્યુઆરીથી પાંચ નવેમ્બર સુધીમાં ડેન્્ગ્યૂનાં કુલ ૨૦૭૯ કેસ નોંધા્યા છે. નવેમ્બર મશહનામા ડેન્્ગ્યૂના ર્ેસ્ર્ માર્ે ૫૦૩ સીરમ સેમ્પલ લેવામા આવ્્યા છે.