Garavi Gujarat USA

ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્ેક ઉપર બોંબ ધર્ાકો, ત્ાસવાદી હુમલાની આશંકા

-

રા્જસ્ટથાનમાં શનનવારે મોડી રાતે ઓડા પુલ નજીક ઉદયપુરઅમદાવાદના નવા રેલવે ટ્રેકને બોમ્બથી ઉડાવવાનું કાવતરું ર્ડાયું હતું. અહીં એક નવસ્ટફોટ થતાં ટ્રેકને નુકસાન થયું હતું. જોકે, કોઈ મોટી જાનહાની થઈ નથી. ર્ટનાના સ્ટથળેથી ડેટોનેટર અને દારૂગોળો મળ્યા છે. નવસ્ટફોટકો મળવાના કારણે એટીએસને મોટા કાવતરાંની આશંકા છે.

આ ર્ટના પછી ઉદયપુરથી એન્ટી-ટેરરરસ્ટટ સ્ટક્વૉડ (એટીએસ) ના વરરષ્ઠ અનધકારીઓ સ્ટથળ પર પહોંચી ગયા હતા અને ત્ાસવાદી કાવતરાંના એન્ગલથી તપાસ શરૂ કરી છે. સૂત્ોના ્જણાવ્યા મુ્જબ શનનવારે મોડી રાત્ે ગ્ામીણોએ સમ્બૂલ માગ્ઘ પર કેવડાના નાળામાં ઓઢા રેલવે પુલ પર નવસ્ટફોટનો અવા્જ સાંભળ્યો હતો. ત્યાર પછી કેટલાક યુવાનો ર્ટના સ્ટથળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ર્ટના સ્ટથળે પહોંચતા તેમને ટ્રેક પરથી દારૂગોળો અને ડીટોનેટર મળી આવ્યા હતા. વધુમાં નવસ્ટફોટના કારણે કેટલીક ્જગ્યાએથી ટ્રેક તૂટી ગયો હતો. પ્રથમ દૃસ્ટિએ કોઈએ રેલવે ટ્રેક ઊડાવવા માટે નવસ્ટફોટ કયષો હોવાનું ્જણાય છે તેમ પોલીસ અનધકારીએ કહ્યં હતું.

અનધકારીઓએ કહ્યં કે પુલ પર ટ્રેક પરથી નટ-બોલ્ટ પણ ગાયબ થયા હોવાનું ્જણાયું છે. આ ર્ટના પછી એફએસએલ અને એટીએસની ટીમ પણ ર્ટના સ્ટથળે પહોંચી ગઈ હતી. હાલ રેલવેએ ઉદયપુર-અમદાવાદ વચ્ે ચાલતી પેસેન્્જર ટ્રેનો રદ કરી છે. નવસ્ટફોટની ર્ટનાના ચાર કલાક પહેલાં ્જ એક ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. રનવવાર રાત સુધીમાં રેલવે ટ્રેકનું રીપેરરંગ થઈ ્જશે તો સોમવારે પેસેન્્જર ટ્રેન રાબેતા મુ્જબ ચલાવાશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States