Garavi Gujarat USA

િડતાલમાં અક્ષિ ભુિનનો વિલાન્યાસ

-

વડતાલધામમાં અક્ષર ભુવનના પાયાની પ્રથમ શીલા આર્ાય્ચ મહારાજ અને વરડલ સંતોના હસ્તે તાજેતરમાં પ્રસ્થાર્પત કરવામાં આવી છે. રૂ. 200 કરોડના ખર્ચે ર્નમા્ચણ થનાર અલૌરકક અક્ષરભુવનના પાયાની પ્રથમશીલા પ્રસ્થાર્પત કરવામાં આવી હતી. ર્ુનો, રેતી, કપર્ી અને ક્ોરી ડસ્ટના ર્મશ્ણ સાથે પાયામાં ત્ણ ફુટનું એક મજબૂત લેયર તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારબાદ કાત્ચકી સમૈયાની સમાર્તિ અને ર્ંદ્ર ગ્રહણની પણૂ ા્ચહુર્ત પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી અને તા ૯-૧૧૨૨ના રોજ પાયાની પ્રથમશીલા પ્રસ્થાર્પત કરવામાં આવી હતી. આર્ાય્ચ શ્ી રાકેશપ્રસાદજી મહારાજ, જ્ાનજીવન સ્વામી કુંડળધામ, ર્ેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંતસ્વામી, નૌતમ સ્વામીબાપુ સ્વામી, ગોર્વંદસ્વામી-મેતપુરવાળા, બાલમુકુંદ સ્વામી-સરધાર વગેરે સંતો, મહેન્દ્રભાઈ વગેરે ટ્સ્ટીઓ અને દાતાઓના હસ્તે ર્શલાપૂજન થયું હતું.

પ્રર્તર્નર્ધઓને સંબોધવા માટે મુખ્ય વક્તા તરીકે આયોજકો દ્ારા BAPS સંસ્થાના મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને આમંર્ત્ત કરવામાં આવ્યા હતા. જેમાં પૂજ્ય ભદ્રેશસ્વામીએ, 2000 માં અમેરરકામાં સંયુક્ત રાષ્ટ્રની ર્મલેર્નયમ વર્ડ્ચ પીસ સર્મટમાંથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ધાર્મ્ચક સંવારદતાના સંદેશને તેમની જન્મશતા્લદી પર શ્દ્ાંજર્લ આપીને શરૂઆત કરી હતી.

વેદ, ઉપર્નર્દો, શ્ીમદ્ ભગવદ્ ગીતા, ભગવાન સ્વાર્મનારાયણ અને ભારતીય ર્વર્ારની તથા ‘ધમ્ચ’ની સાવ્ચર્ત્ક વ્યાખ્યાને પ્રોત્સાર્હત કરી હતી, સનાતન ધમ્ચના સંદશે ને ર્વશ્વમાં ફેલાવનાર BAPS સ્વાર્મનારાયણ સંસ્થા અને પૂજ્ય પ્રમુખ

 ?? ??

Newspapers in English

Newspapers from United States