પ. પૂ. મહંતસ્વામી મહાિાજનું અમદાવાદમાં બ્વચિણ
બડોચાસણવાસી અક્રપુરુિડોત્તમ સ્વાશમનારાયણ સંસ્થાનના વ્ડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અત્યારે અમદાવાદમાં િાશહબાગ ખાતેના બીએપીએસ સ્વાશમનારાયણ મંરદરમાં શવચરણ કરી રહ્ા છે. અહીં તેઓ શનયશમત કાયયોની સાથે હરરભક્ડોને આિીવ્મચન પાઠવી રહ્ા છે. આ ઉપરાંત અમદાવાદમાં યડોજાનાર પ્મુખસ્વામી મહારાજ જન્મ િતાબ્દી મહડોત્સવની કામગીરીની સમીક્ા કરીને સંતડો અને સ્વયંસેવકડોને જરૂરી માગ્મદિ્મન આપી રહ્ા છે.