ટકા સુધીનો કાપ
જેટ એરવેઝના કર્્મચારીઓના વેતનર્ાં
એરલાઇનના કેટલાક કમયાચારીઓના જણાવ્્યા અનુસાર 50% પગાર કાપ 1 દડસેમ્બરથી અમલમાં આવશે. િરશ્મ્યાન એરલાઇન મેનેજમેન્દટે જણાવ્્યું હતું કે લગભગ 65 ટકા સ્ટાફને આ પગલાંની અસર થશે નહીં. બાકીના કમયાચારીઓ માટે અસ્થા્યી ધોરણે આ ઘટાડો કરાશે.
જેટ એરવેઝે 2019માં કામગીરી સ્થશ્ગત કરી હતી અને ત્રણ વષયા ગ્ાઉન્દડેડ રહી હતી, તેને આ વષષે મે મશ્હનામાં ડા્યરેક્ટોરેટ જનરલ ઓફ શ્સશ્વલ એશ્વએશન (DGCA) દ્ારા કોમશ્શયા્યલ ્લલાઇટ્સ ફરી શરૂ કરવા લાઇસન્દસ અપા્યું હતું.