ગાઝાર્ાં બર્્મ ડે પાટટીર્ાં આગ, એક જ પદરિારનાં 21નાં ર્ોત
ગાિા પટ્ીમાં જન્મ ર્દિસની પાટષી દરવમ્યાન એક એપાટ્મમેન્ટમાં આગ લાગિાની ઘટનામાં એક જ પર્રિારના ૨૧ લોકોનાં મોત વનપજ્્યા હોિાનું મૃતકોના સં્બધીએ એક વનિેદનમાં જણાવ્્યું છે. હમાસના વન્યંરિણ હેઠળના ગાિામાં અવધકારીઓએ જણાવ્્યું હતું કે જા્બાવલ્યા શરણાથષી વશવ્બરમાં રિણ માળની એક રહેણાકં ઇમારતમાં આગ લાગી હતી. વ્બસ્્પડંગમાં મૂકિામાં
આિેલા ગેસોલીનને કારણે આગ લાગી હોિાનું મના્ય છે.
સૂરિોના જણાવ્્યા અનુસાર ગેસોલીનમાં આગ કેિી રીતે લાગી તે હજુ સુધી જાણી શકા્યું નથી. આ અંગેની તપાસ ચાલી રહી છે.
મૃતકોની અંવતમ વિવધમાં હજારો લોકો જોડા્યા હતાં. આગને કારણે વ્બસ્્પડંગનો સૌથી ઉપરનો માળ નાશ પામ્્યો છે. આ એપાટ્મમેન્ટ અ્બૂ રા્યા
ઇન્ડોનેવશ્યાના મુખ્્ય ટાપુ જાિામાં સોમિાર 21 નિેમ્્બરે આિેલા 5.6-તીવ્રતાના વિનાશક ભૂકંપથી ઓછામાં ઓછા 162 લોકોના મોત થ્યા હતા અને 700થી િધુ લોકો ઘા્યલ થ્યા હતા. ભૂકંપે સમગ્ ટાપુને હચમચાિી નાંખ્્યા હતો અને અનેક ઇમારતોને નુકસાન થ્યું હતું. ભૂકંપના આંચકાથી ભૂ્થખલન પણ થ્યું હતું.
્યુનાઇટેડ ્થટે્ટ્સ જીઓલોવજકલ સિવેના જણાવ્્યા અનુસાર ભૂકંપ પવચિમ જાિાના વસઆનજુર પ્રદેશમાં કસ્ે ન્દ્ત હતો અને તે રાજધાની જાકાતા્મ સુધી અનુભિા્યો હતો. જાકાતા્મમાં ગભરા્યેલા રહેિાસીઓ શેરીઓમાં દોડી આવ્્યા હતા.
પવચિમ જાિાના ગિન્મર ર્રદિાન કાવમલે ઈન્્થટાગ્ામ પર
પર્રિારનું છે.
પર્રિારના પ્રિક્તા મોહમ્મદ અ્બૂ રા્યાએ જણાવ્્યું હતું કે એક ્બાળકના જન્મ ર્દિસના પ્રસંગે પર્રિારના સભ્્યો એકરિ થ્યા હતાં. અ્બૂ રા્યાએ જણાવ્્યું હતું કે મૃત્્યુ પામેલા લોકોમાં અ્બૂ રા્યાની રિણ પેઢીઓ સભ્્યો - એક દંપતી, તેમના પાંચ પુરિ, ્બે પરિુ િધુ અને આઠ પૌરિો સામેલ છે. ્બાકરીના મૃતકોની ઓળખ અત્્યાર સુધી થઇ નથી.