Garavi Gujarat USA

સંસ્્થથા સંચથાલર્ોને નમ્ર વવનંતી

-

શ્ી સ્વાર્મનારાયણ ગાદી સંસ્થાનના આર્ાય્ચ શ્ી ર્જતેબ્ન્રિયર્પ્રયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્ી સ્વાર્મનારાયણ મંરદર, સોજા (નારદીપુર પાસે)નો ૪૨મો વાર્ર્્ચક પાટોત્સવ તાજેતરમાં દબદબાભેર ઉજવાયો હતો. જે અંતગ્ચત મહાપૂજા, પારાયણ, કથાવાતા્ચ, કીત્ચન ભર્ક્ત, પાટોત્સવ ર્વર્ધ, અન્નકૂટ આરતી યોજાયા હતા અને પરમ પૂજ્ય આર્ાય્ચ સ્વામીજી મહારાજે

આશીવા્ચદ પાઠવ્યા હતા. શ્ી સ્વાર્મનારાયણ ગાદી સંસ્થાનના આર્ાય્ચ સ્વામીજી મહારાજે આશીવા્ચદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સત્સંગથી જ સંસ્કાર મળે છે માટે કથાવાતા્ચનું અંગ જીવનમાં રાખવું અને વ્યસનોથી દૂર રહેવું. આ પ્રસંગે મહંત સદગુરુ શ્ી ભગવતર્પ્રયદાસજી સ્વામી, મહંત હરરકેશવદાસજી સ્વામી, વરરષ્ઠ સંતમંડળ અને દેશ-ર્વદેશના હરરભક્તો પણ ઉપબ્સ્થત રહ્ા હતા.

સમગ્ર યુકે તથા અમેરિકામાં વિવિધ ધાવમમિક - સામાવિક સંસ્થાઓ દ્ાિા વિવિધ પિવોની ઉિિણી ધામધૂમપૂિમિક કિિામાં આિે છે. આપની સંસ્થા કે મંરિિ દ્ાિા આિા પિવોની ઉિિણી કિિામાં આિનાિ હોય કે સંસ્થાની અન્ય પ્રવૃવતિઓની વિગતો, કાયમિક્રમો વિષે વ્યાપક િનસમુિાય સુધી િાત પહોંચાડિાની હોય ત્યાિે “ગિિી ગુિિાત”માં તેની વિગતો મોકલિા અમાિો સંપક્ક કિિા વિનંતી.ફોન સંપર્્કકઃ ર્મલ રથાવ

Newspapers in English

Newspapers from United States