્કરજણ પાસે અ્કસ્માતમાં જૈન સાધ્વીજી ્કાળધમ્મ પામ્યા
ગુજરાતમાં હવિાર કરતા જૈન સાધુ-સાધ્વીજીઓના માગવિ અકસ્માતમાં કાળધમવિ પામવાની વધુ એક ઘટના નોંધાઇ છે. ગત સપ્ાિે કરજણ્થી પાલેજ જતી વખતે કારની ટક્કર્થી સાધ્વીજી પવાવિડદરત્ાશ્ીજી કાળધમવિ પામ્યા િતા. આ ઘટનાને પગલે જૈન સમાજમાં ભારે રોર્ ફેલાયો છે. આ અંગે પ્રાપ્ માહિતી અનુસાર ગચ્છાહધપહત આચાયવિ રામસૂરીશ્વરજી મિારાજ સાિેબ ડિેલા વાળા સમુદાયના ગચ્છાહધપહત અભયદેવ સૂરીશ્વરજી મ.સા. ના
આજ્ાાનુવતચી સાધ્વીજી પવાવિડદરત્ાશ્ીજી ગત બુધવારે સવારે ૬.૩૦ કલાકે આચાયવિ રત્ચંદ્રસુરીશ્વરજી મ.સા.ના ડિેલાવાળાના હશષ્ય રત્ આચાયવિ ભગવંત ઉદયરત્સૂરીશ્વરજી મ.સા. ત્થા સાધ્વીગુણદક્ાજીની સા્થે હવિાર કરતાં િતાં. એ વખતે ડદવ્ય વસ્કતધામ પાસે એક બોલરો ગાડી દ્ારા અકસ્માત ્થતાં સાધ્વીજી પવાવિડદરત્ાશ્ીજી સમાહધપૂવવિક કાળધમવિ પામ્યા િતા. તેમની ઉંમર માત્ર ૨૪ વર્વિ િતી અને માત્ર દોઢ વર્વિ અગાઉ દીક્ા લીધી િતી.