ભારતના આગામી પ્રજાસત્ાકદિને મુખ્્યમહેમાનપિ માટે ઇજિપ્તના પ્રમુખને આમંત્રણ
ભારતે 2023ના આગામી પ્રજાસત્ાકદિનની ભવ્્ય ઉજવણી માટે ઇજજપ્તના પ્રમુખ ફત્ાહ અલ-સીસીને મુખ્્ય મહેમાન બનવા આમંત્રણ મોકલ્્યું છે. 2014થી ઇજજપ્તનું પ્રમુખપિ સંભાળી રહેલા અલ સીસીને મોકલવામાં આવેલા આ આમંત્રણને આજરિકા અને આરબ જવશ્વ બંનેમાં ભારતની સમાન પહોંચ તરીકે જોવામાં આવી રહ્યં છે.
ભારતનું આ પગલું ઇજજપ્ત સાથે રાજકી્ય અને લશ્કરી સંબંધોને મજબૂત કરવામાં મિિરૂપ થશે. આ સાથે આજરિકન િેશ સુધી ભારતની પહોંચ વધુ મજબૂત થશે. આ વર્ષે બંને િેશોએ તેમના રાજદ્ારી સંબંધોની 75મી વર્્ષગાંઠ પણ ઉજવી છે.
આ વર્ષે બંને િેશોએ રાજદ્ારી સંબંધોની 75મી વર્્ષગાંઠની ઉજવણી કરી હતી. ભારત ઇજજપ્ત સાથે તેના રાજકી્ય અને સૈન્્ય સંબંધોને સતત વધારી રહ્યં છે. આ બાબતોને ધ્્યાનમાં રાખીને નવી દિલ્હીએ ઈજજપ્તના પ્રમુખ અબ્િેલ ફતાહ અલ-સીસીને 2023ના પ્રજાસત્ાક દિવસે મુખ્્ય અજતજથ બનવા માટે આમંત્રણ પત્ર પાઠવ્્યુ છે. ઇજજપ્ત એ આરબ જવશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો િેશ છે. આ સાથે ઇજજપ્ત આજરિકાની બીજી સૌથી મોટી અથ્ષવ્્યવસ્થા પણ છે. આવી સ્સ્થજતમાં, ભારત પ્રમુખ અલ-સીસી માટે રેડ કાપષેટ જબછાવે છે તે સૂચવે છે કે આગામી વર્ષોમાં ઇજજપ્ત સાથેના સંબંધ પર જવશેર્ ધ્્યાન આપવામાં આવશે.