ભાિપે કેિરીવાલની હત્્યા કરાવવાનું કાવતરૂૂં રચ્્યું છેઃ જસસોદિ્યા
દિલ્હીના ના્યબ મખ્ુ ્યપ્રધાન મનીર્ જસસોદિ્યાએ ભાજપ પર મખ્ુ ્યપ્રધાન અરજવિં કેજરીવાલની હત્્યાનું ર્ડ્યત્રં રચવાનો આક્પે ક્યષો છે. ગત સપ્તાહે તમે ણે કહ્યં હતું કે ભારતી્ય જનતા પાટટીએ ગજુ રાત અને દિલ્હી પાજલકાની ચટૂં ણીમાં હારના ડરથી મખ્ુ ્ય પ્રધાન અરજવિં કેજરીવાલની હત્્યાનું કાવતરું ઘડ્ું છે અને તમે ાં દિલ્હીના સાસં િ મનોજ જતવારી સામલે છે. પરંતુ આમ આિમી પાટટી (આપ) આવા હલકી કક્ાના રાજકારણથી ભાજપે વળતો હુમલો ક્યષો છે. ભાજપના નેતા કજપલ જમશ્ાએ કહ્યં કે, “કેજરીવાલ અને જસસોદિ્યાના ટ્ીટને જોઈને માત્ર એક જ વાત લાગે છે કે કેજરીવાલ જસસોદિ્યાને જેલમાં નાખવાના મૂડમાં છે અને જસસોદિ્યા કેજરીવાલને મારી નાખવાના મૂડમાં છે. એક લખે છે કે તે જેલમાં જશે, તે જેલમાં જશે, બીજો લખે છે કે હત્્યા થશે, હત્્યા થશે. જો તમે એકબીજાને નફરત કરો છો તો છૂટાછેડા લઈ લો.’