અગ્રણરી ચડરત્ અક્િનેતટા ક્વરિમ ગોખલેનું ક્નધન
રંગભૂતમ અને તહન્દી કિલ્મજગતના અગ્ણી ચકરત્ર અતભનેતા તવરિમ ગોખલેનું 26 નવેમ્બરના રોજ 77 વર્્લની ઉંમરે પુણેની કદનાનાથ મંગેશકર હોસ્સ્પટલમાં અવસાન થયું હતું. તેમના અંતતમ સંસ્કાર આજે (26 નવેમ્બર) પુણેના વૈકુંઠ સ્મશાનભૂતમમાં કરવામાં આવ્યા હતા.
હોસ્સ્પટલથી તવરિમ ગોખલેના પાતથ્લવદેહને બાલ ગાંધવ્લ રંગ મંકદર લઈ જવામાં આવ્યો હતો. અહીંયા ચાહકો તથા તમત્રોએ અંતતમ દશ્લન કયા્લ હતા. ત્યારબાદ અહીંથી અંતતમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમનું અવસાન મલ્ટીપલ ઓગ્લન િેલ્યોરને કારણે થયું હતું. છેલ્ાં કેટલાંક કદવસથી તેઓ વૅસ્ન્ટલેટર સપોટ્લ પર હતા.
વ્ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના તનધન પર શોક વ્યતિ કયષો હતો. આ ઉપરાંત અક્ય કુમાર, મનોજ વાજપેયી, અનુપમ ખેર સતહતના કિલ્મ સ્ટાસષે પણ શ્દ્ધાંજતલ આપી હતી.
ભારતમાં હાલ એક યુવકે તેની ગલ્લફ્ેન્્ડની હત્યા કરીને તેના મૃતદેહના 35 ટુક્ડા કયા્લ હોવાના સમાચાર ચચા્લમાં છે ત્યારે આસામમાં એક યુવકે તેની મૃત ગલ્લફ્ેન્્ડ સાથે તેના અંતતમ સંસ્કારમાં લગ્ન કયા્લ અને કતથત રીતે તેના બાકીના જીવનમાં કુંવારા રહેવાની પ્રતતજ્ા લીધી હોવાનો કકસ્સો બન્યો છે.
અહેવાલો અનુસાર, આસામના મોરીગાંવના 27 વર્ષીય તબટુપન તમુલી ચાપરમુખના કોસુઆ ગામની 24 વર્ષીય પ્રાથ્લના બોરા સાથે ઘણા વર્ષોથી પ્રેમમાં હતો. તાજેતરમાં પ્રાથ્લના બીમાર પ્ડી હતી ત્યારબાદ તેનું ગુવાહાટીની એક