Garavi Gujarat USA

ભાજપના લોકો જય ળસયાિામ કેમ બોલતા ન્થીઃ િાહુલનો સવાલ

-

મધ્યપ્રદેશમાં ભાિત જોર્ો યાત્રા દિલમયાન કોંગ્ેસ નેતા િાહુલ ગાંધીએ ભાજપ પિ પ્રહાિ કિતાં શલનવાિે જણાવ્યું હતું કે ભાજપના લોકો જય લસયાિામ બોલતા નથી, કાિણ કે તેમના સંગઠનમાં સીતાનું કોઇ સ્થાન નથી. ભાિત જોર્ો યાત્રા દિલમયાન િાહુલ ગાંધીએ પહેલા સવાલ કયપો હતો કે ભાજપના લોકો જય શ્ી િામ બોલે છે, પિંતુ જય લસયાિામ અને હે િામ કેમ બોલતા નથી, કાિણ તેઓ મલહલાનું સન્માન કિતાં નથી. કોંગ્ેસ નેતાએ ભાજપ અને આિએસએસના લોકોને જય લસયાિામ બોલવાની સલાહ પણ આપી હતી તથા જય શ્ી િામ અને જય લસયાિામ વચ્ેનો તફાવત સમજાવ્યો હતો.

કોંગ્ેસની ભાિત જોર્ો યાત્રા શુક્વાિે મધ્યપ્રદેશના આગિમાલવામાં હતી. આ દિલમયાન આગિમાં એક સભાને સંબોલધત કિતી વખતે 'જય શ્ી િામ', 'જય લસયાિામ' અને 'હે િામ'ના નાિાનું પોતાની શૈલીમાં અથ્ચઘ્ટન આપણે જય લસયાિામ કહીએ ત્યાિે સમાજમાં સીતાની જેમ સ્ત્રીઓનું સન્માન કિીએ છીએ.

િાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પંરર્તજીએ મને કહ્યં હતું કે તમે તમાિા ભાર્ણમાં પૂછો કે ભાજપના લોકો જય શ્ી િામ બોલે છે, પિંતુ જય લસયાિામ અને હે િામ કેમ નથી બોલતા. તેઓ લસયાિામ અને સીતાિામ કહી શકતા નથી, કાિણ કે તેમના સંગઠનમાં કોઈ મલહલા નથી, તેથી તે જય લસયાિામનંુ સંગઠન નથી, તેમના સંગઠનમાં સીતા આવી શકે નહીં, સીતાને બહાિ ફેંકકી દેવામાં આવી છે.

Newspapers in English

Newspapers from United States